મિત્રો,
સારુ કામ હમેશા સારા કાર્ય થી કરવુ જોઈયે ઍવુ આપણા સાસ્ત્ર કહે છે.
તો હમણા ઘણા સમય થી બધી જગ્યા ઍ જોવો ત્યા આપણા લૉક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઍ ચાલુ કરેલુ સ્વચ્છ ભારત નુ અભિયાન ખૂબ જોર શોર મા ચાલી રહ્યુ છે. અને સાચેજ બહુ સરસ કાર્ય થઈ રહ્યુ છે, પણ આ વસ્તુ આપણે થોડા દિવસ માટે યાદ નથી રાખવાની પણ જીવન મા ઍક આદત બનાવી દેવાની છે. આપણે સ્વછ્તા આપણા ઘર અને આપણા વિચારોથી ચાલુ કરવાની છે તો ચાલો આપણે બધા આજે ઍક સારા નાગરિક તરીકે આ અભિયાન ની સંપૂર્ણ સાથ આપી અન સફળ બનાવીયે.
તો થઈ જાવ તમારા મન ને મક્કમ કરવા અને આપણા રાજ્ય અન દેશ ને સ્વચ્છ કરવા માટે.
0 comments :
Post a Comment